આ વસ્તુના ૨૧ દાણાને રોજ રાત્રે પલાળીને તેનું સેવન સવારે કરવાથી શરીરમાં થતા સાંધાના, ગોઠણના અને કમરના દુખાવા હંમેશા માટે દૂર થઇ જશે….
આપણે હાલના ચાલી રહેલા સમયમાં ઘણા લોકોને જોતા હોઈએ છીએ જેમને ગોઠણમાં, સાંધામાં અને હાથ પગમાં પણ ઘણા લોકોને દુખાવા થતા હોય છે, શરીરમાં થતા તમામ પ્રકારના દુખાવા કેલ્શિયમના કારણે થતા હોય છે, તેથી લોકો શરીરમાં થતા તે બધા જ પ્રકારના દુખાવાને દૂર કરવા માટે કેલ્શિયમની ગોળી કે વિટામિનની ગોળીનું સેવન કરતા હોય છે. તો…