જીવનમાં ઘણા એવા સંઘર્ષોનો સામનો કરીને અમદાવાદના ઋત્વિકે પોતાની મહેનતથી ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં ૯૩ ટકા મેળવીને પરિવારનું નામ રોશન કર્યું…
| |

જીવનમાં ઘણા એવા સંઘર્ષોનો સામનો કરીને અમદાવાદના ઋત્વિકે પોતાની મહેનતથી ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષામાં ૯૩ ટકા મેળવીને પરિવારનું નામ રોશન કર્યું…

અત્યારના જમનામાં અભ્યાસનું ઘણું મહત્વ વધી ગયું છે અને તેથી બધા જ યુવાનો સારો એવો અભ્યાસ કરીને મોટી મોટી નોકરી-ધંધો કરતા હોય છે. થોડા દિવસ પહેલા ધોરણ દસ અને બારનું રિઝલ્ટ આવ્યું હતું, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ બાજી મારી હતી. આમ ઘણા એવા વિદ્યાર્થીઓએ તેમના માતા-પિતાનું નામ રોશન કર્યું હતું અને સારા માર્ક્સ મેળવતા હતા. અમદાવાદના…

ગુજરાતના વણગા ભાઈ ટ્રક ડ્રાઈવર હોવા છતાં,૪૦૦ નિરાધાર માનસિક રીતે અસ્વસ્થ લોકોનો આશરો બન્યા, ધન્ય છે તેમની આ સેવાને….
| |

ગુજરાતના વણગા ભાઈ ટ્રક ડ્રાઈવર હોવા છતાં,૪૦૦ નિરાધાર માનસિક રીતે અસ્વસ્થ લોકોનો આશરો બન્યા, ધન્ય છે તેમની આ સેવાને….

આજના જમાનામાં સારા માણસો મળવા ખુબજ મુશ્કિલ બની ગયું છે. આજના જમાનો ખુબજ સ્વાર્થી બની ગયો છે. આજે લોકો પોતાના સ્વાર્થ વગર આજના જમાનામાં કોઈ કોઈને મદદ પણ નથી કરતુ, આજે બધા ખૂબજ સ્વાર્થી બની ગયા છે. પણ આજે અમે તમને ગુજરાત એવા યુવક વિશે જણાવીશું કે જેમના વિષે જાણીને તમે પણ બોલી પડશો કે…

દંપતીના ૭ વર્ષના દીકરાને કાળ ભરખી ગયો, તો માં મોગલે દંપતીને આપ્યો એવો પરચો કે આજે આંખમાં થી આંસુ નથી સુકાતા….
| |

દંપતીના ૭ વર્ષના દીકરાને કાળ ભરખી ગયો, તો માં મોગલે દંપતીને આપ્યો એવો પરચો કે આજે આંખમાં થી આંસુ નથી સુકાતા….

માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના દરબારમાંથી કોઈપણ વ્યકતિ દુઃખી થઇને કયારેય પાછા નથી આવી શકતો. સાચા દિલથી માં મોગલને પ્રાર્થના કરવામાં આવે તો માં મોગલ તેમની ઈચ્છા જરૂરથી પુરી કરે છે. ધનરાજ ભાઈ નામના યુવકના ઘરે એક દીકરાનો જન્મ થયો હતો. દીકરાનો જન્મ થયા આખો પરિવાર ખુબજ ખુશ હતો. દીકરો ૭ વર્ષનો થયો…

બિપરજોય ચક્રવાતની તબાહી શરુ થયા પછી આ વિસ્તારમાં ભારે વરસાદનો જોરદાર કહેર,ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં પુર જેવી સ્થિતિ…
|

બિપરજોય ચક્રવાતની તબાહી શરુ થયા પછી આ વિસ્તારમાં ભારે વરસાદનો જોરદાર કહેર,ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં પુર જેવી સ્થિતિ…

અરબી સમુદ્રમાંથી ઉદ્દભવેલું ચક્રવાત બિપરજોય આખરે ગુરુવારે સાંજે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. જો કે વાવાઝોડું હવે પસાર થઈ ગયું છે, પરંતુ લાગણી હજુ પણ છે. ચક્રવાતની અસરને કારણે કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો. પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા….

રમેશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી ઝાડીઓમાં એકલા રહીને જે મળે તે ખાઈને તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે…
| |

રમેશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી ઝાડીઓમાં એકલા રહીને જે મળે તે ખાઈને તેમના દિવસો પસાર કરવા મજબુર બન્યા છે…

દુનિયા ઘણી મોટી છે અને દુનિયામાં બધા જ લોકોને પોતાનું જીવન જીવવા માટે જીવનમાં ઘણા એવા સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે. આજે બધા જ લોકો મહેનત કરીને તેમનું જીવન જીવતા હોય છે. અને ઘણી વખતે આખા દિવસની મહેનત પછી પણ એક સમયનું ખાવા માટે પણ લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. એવા…

માનેલી માનતા પુરી થઇ ગઈ તો ભક્તે માં મોગલને અર્પણ કર્યું ત્રિશુલ,તો મણિધર બાપુએ કહ્યું એવું કે…
| |

માનેલી માનતા પુરી થઇ ગઈ તો ભક્તે માં મોગલને અર્પણ કર્યું ત્રિશુલ,તો મણિધર બાપુએ કહ્યું એવું કે…

કચ્છના કબરાઉ ધામમાં આખા વર્ષ દરમિયાન ભક્તો મા મોગલના આશીર્વાદ લેવા માટે આવે છે. ભક્તો પણ માતાજીના આશીર્વાદ મેળવી ખુબજ ધન્યતા અનુભવે છે. મોગલ ધામમાં માતાજીના સેવક તરીકે આસન ગ્રહણ કરનાર મણિધર બાપુ અવારનવાર ભક્તોના દુ:ખ દૂર કરતા કહે છે. કે જેમ માતાજીમાં વિશ્વાસ રાખો તમારું જીવન આનંદથી ભરાઈ જાય છે.મા મોગલ પાસે આવતા ભક્તોની…

સાધ્વીજી મહારાજ પાલેજથી પગપાળા કરજણ જઈ રહ્યા હતા અને અચાનક જ રસ્તામાં બન્યો એવો બનાવ કે ભક્તોમાં શોકના વાદળો છવાઈ ગયા….
|

સાધ્વીજી મહારાજ પાલેજથી પગપાળા કરજણ જઈ રહ્યા હતા અને અચાનક જ રસ્તામાં બન્યો એવો બનાવ કે ભક્તોમાં શોકના વાદળો છવાઈ ગયા….

રોજબરોજ માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે, સતત માર્ગ અકસ્માતનું પ્રમાણ વધવાથી ઘણા લોકોના મૃત્યુ થઇ જતા હોય છે, ઘણા માર્ગ અકસ્માતમાં તો ઘણા નિર્દોષ લોકોના પણ મૃત્યુ થઇ જતા હોય છે, હાલમાં એક તેવો જ દુઃખદ માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો હતો, આ અકસ્માતની માહિતી મળતા જાણવા મળ્યું હતું. પગપાળા જઈ રહેલા એક સાધ્વીજીની…

૪ તોલા સોનુ ખોવાઈ ગયું તો યુવકે માં મોગલને યાદ કરીને માનતા માની તો થોડા જ સમયમાં થયો એવો મોટો ચમત્કાર કે આખા પરિવારની આંખોમાં આસું આવી ગયા…
| |

૪ તોલા સોનુ ખોવાઈ ગયું તો યુવકે માં મોગલને યાદ કરીને માનતા માની તો થોડા જ સમયમાં થયો એવો મોટો ચમત્કાર કે આખા પરિવારની આંખોમાં આસું આવી ગયા…

માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. માં મોગલનું નામ લેવા માત્રથી જ ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, જે ભક્તો માં મોગલમાં સાચી આસ્થા રાખે છે તે દરેક ભક્તોના બધા દુઃખો દૂર થાય છે, માં મોગલને દિલથી યાદ કરવા માં આવે તો ભક્તોના વર્ષો જુનામાં જુના કામ પણ પુરા થઇ જાય છે, તેથી લાખોની…

માં મોગલના આર્શીવાદથી આ દંપતીના ઘરે લગ્નના ૧૬ વર્ષ પછી દીકરીનો જન્મ થયો તો આખો પરિવાર ખુશીના આંસુ રોકી જ ના શક્યો….
|

માં મોગલના આર્શીવાદથી આ દંપતીના ઘરે લગ્નના ૧૬ વર્ષ પછી દીકરીનો જન્મ થયો તો આખો પરિવાર ખુશીના આંસુ રોકી જ ના શક્યો….

માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે. તેથી માં મોગલનું નામ લેવા માત્રથી જ ભક્તોના બધા દુઃખો અને તકલીફો દૂર થાય છે, જે ભક્તો માં મોગલમાં સાચો વિશ્વાસ રાખે છે તે દરેક ભક્તોના ધારેલા બધા જ કામ માં મોગલ પુરા કરે છે, માં મોગલે અત્યાર સુધી લાખો લોકો કરતા પણ વધારે લોકોના દુઃખો દૂર કર્યા…

ડોકટરોએ કહ્યું કે આ દુખાવો ઓપરેશનથી પણ નહિ મટે, તો યુવકે માં મોગલને યાદ કરીને માનતા રાખી અને થયો એવો મોટો ચમત્કાર કે…
|

ડોકટરોએ કહ્યું કે આ દુખાવો ઓપરેશનથી પણ નહિ મટે, તો યુવકે માં મોગલને યાદ કરીને માનતા રાખી અને થયો એવો મોટો ચમત્કાર કે…

કબરાઉમાં બિરાજમાન માં મોગલના પરચા આજે પણ અપરંપાર છે, માં મોગલનું નામ લેવા માત્રથી જ ભક્તોના ભલભલા બધા જ દુઃખો દૂર થાય છે, માં મોગલમાં આસ્થા અને વિશ્વાસ રાખવા માત્રથી જ ભક્તોના ભલભલા ધારેલા બધા જ કામ પુરા થઇ જાય છે. હાલમાં એક તેવો જ કિસ્સો ગોંડલથી સામે આવ્યો હતો, જ્યાં એક યુવકને એવો દુખાવો…